For Appointment : +91 75750 01065 +91 75750 01066

SEMINAR ON ♦️AYURVEDA FOR NURTURING LIFESTYLE* ♦️

  • Home
  • SEMINAR ON ♦️AYURVEDA FOR NURTURING LIFESTYLE* ♦️
SEMINAR ON  ♦️AYURVEDA FOR NURTURING LIFESTYLE* ♦️
Seminar

SEMINAR ON ♦️AYURVEDA FOR NURTURING LIFESTYLE* ♦️

  • Date: 19-02-2022 
  • Time: 04:00 pm 

*SEMINAR ON ♦️AYURVEDA FOR NURTURING LIFESTYLE* ♦️


            21 મી સદીના અત્યાધુનિક ભાગદોડ જીવનશૈલીમાં આપણે બધા જ અટવાયેલાં છીએ . જેમાં આહાર વિહારની પરેજી ન રાખી શકીએ એ વ્યાજબી છે. તો આપણે સૌ જાણીએ LIFESTYLE  DISORDER  ની બીમારીઓ થી સચેત રહેવા માટે આયુર્વેદ શું કહે છે ? 

  •  હેલ્દી રહેવા માટે આપણે  શું કરવું જોઈએ ?
  • દેહશુદ્ધિ માટે પંચકર્મ શા માટે કરવું જોઈએ ?
  •  પ્રેગનેન્સી પહેલા પંચકર્મ શા માટે? 
  •  ગર્ભ સંસ્કાર નું મહત્વ શું? 
  •  વજનને કેવી રીતે મેઇન્ટેન કરવું ?
  • શરીર સાથે મનની સ્વસ્થતા માટે શું કરવું ?
  • ખીલ ની સમસ્યા , ચામડીના રોગનું નિરાકરણ કઈ રીતે કરવું ?

વગેરે જીવનશૈલી ને વણી લેતો પ્રોગ્રામ એટલે "AYURVED AWARENESS PROGRAMME " જેમાં આપ નિમંત્રિત છો. 


Speaker : Dr. J. P. Jadeja (Ayurveda  Consultant )

 DATE : 19/2/2022 

 TIME: Sharp 4 pm

  ADDRESS : 

♦️REDSTONE AYURVEDA  WEST GATE,1st FLOOR, NEAR RAIYA CIRCLE, PAYAL HOSPITAL,RAJKOT. 

 PH:7575001065/66